- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.
Option A
Option B
Option C
Option D
Solution
પૃથ્વી પર સૌથી વધુ પ્રચૂરતા ધરાવતા ગ્રીન હાઉસ વાયુઓ $\mathrm{CO}_{2}, \mathrm{CH}_{4}, \mathrm{O}_{3}, \mathrm{CFC}$ અને પાણીની બાષ્પ છે. આ વાયુઓ પૃથ્વીની નજીકની સપાટી પર જોવા મળે છે.
શોષણ પામેલી સૌરઊર્જા પૃથ્વીના વાતાવરણમાંથી ઉત્સર્જિત થાય છે અને તેને પરિણામે વાતાવરણ હૂંફાળું બને છે.પૃથ્વીના વાતાવરણનું તાપમાન જળવી રાખવા ગ્રીન હાઉસ વાયુઓ જરૂરી છે.
ગ્રીન હાઉસ વાયુઓ ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ધટી જાય અને તેને જીવન જીવવા માટે અયોગ્ય બનાવે. તેથી પૃથ્વી પર જીવન શક્ય ન બને.
Standard 11
Chemistry
Similar Questions
કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું | $(3)$ $CO_2$ |
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
$(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
easy