Environmental Study
medium

પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.

Option A
Option B
Option C
Option D

Solution

પૃથ્વી પર સૌથી વધુ પ્રચૂરતા ધરાવતા ગ્રીન હાઉસ વાયુઓ $\mathrm{CO}_{2}, \mathrm{CH}_{4}, \mathrm{O}_{3}, \mathrm{CFC}$ અને પાણીની બાષ્પ છે. આ વાયુઓ પૃથ્વીની નજીકની સપાટી પર જોવા મળે છે.

શોષણ પામેલી સૌરઊર્જા પૃથ્વીના વાતાવરણમાંથી ઉત્સર્જિત થાય છે અને તેને પરિણામે વાતાવરણ હૂંફાળું બને છે.પૃથ્વીના વાતાવરણનું તાપમાન જળવી રાખવા ગ્રીન હાઉસ વાયુઓ જરૂરી છે.

ગ્રીન હાઉસ વાયુઓ ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ધટી જાય અને તેને જીવન જીવવા માટે અયોગ્ય બનાવે. તેથી પૃથ્વી પર જીવન શક્ય ન બને.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.